Posts

Showing posts from February, 2020
Image
કુલ્સુમ કક્કલ રોલ નં:- 13 EPC_2 શિક્ષણમાં નાટ્ય અને કલા વિષય:-' કલા અને નાટ્યકલાનુ માનવજીવનમા મહત્વ' વિષય પર વર્કશોપનુ આયોજન કરી અહેવાલ તૈયાર કરવો. માર્ગદર્શક શ્રી:-  પ્રો. અંકિતસર જોષી                          જૂથ -૪ માં ભાગ લીધેલ તાલીમાર્થી બહેનો                    એકમ:- કલા અને સંસ્કૃતિ ૧)રોશનબેન ૨)નીતાબેન ૩)ગીતાબેન ૪)અવનીબેન ૫)કૃતિબેન ૬)રાધીકાબેન ૭)કુલ્સુમબેન       🎆 કલા અને નાટ્યકલાનુ માનવજીવનમા મહત્વ:- 💮કલા અને જીવન 💮કલા અને સમાજ 💮કલા અને ધર્મ 💮કલા અને સંસ્કૃતિ 💮કલા અને અર્થ              સોપ્રથમ અમે સાથે મળીને માહિતીનુ સંકલન કરેલ.ત્યારબાદ તા.૧૯-૨-'૨૦ના રોજ પ્રેઝન્ટેશન કરેલ.     કલા અને સંસ્કૃતિ :- 🌸 કલા :- સંસ્કૃતિનુ અંગ             ~સાહિત્ય, સંગીત, કલા-કારીગરી, વિદ્યા, શીલ, દર્શન વગેરે સંસ્કૃતિના અંગો કે લક્ષણો છે. તે થી કળા એ સાંસ્કૃતિક પ્રવ્રૃતિ છે...
કુલ્સુમ કક્કલ રોલ નં:- 13 P-5 બાલ્યાવસ્થા અને વિકાસ પ્રવુત્તિ :- એક શિક્ષક તરીકે તરુણાવસ્થાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન કેમ આપશો? માર્ગદર્શક શ્રી:-  પ્રો.નિયતિમેમ વૈષ્ણવ                     પ્રો.અંકિતસર જો ષી    "તારુણ્ય એ જીવનની વસંત છે, આ એક એવી અવસ્થા છે કે જયારે વ્યક્તિ નથી બાળક હોતી કે નથી પ્રોઢ" પ્રો. સ્ટેનલી હોલના મંતવ્ય મુજબ " Adolesence is a period of great stess and strin, storm and strive. In fact very revolutionary change takes place in personality of at this stage."             આ અવસ્થામાં બાળકોમાં શારીરિક, માનસિક અને સાંવેગિક પરિવર્તનો આવે છે. આ સમયગાળો એમના માટે માનસિક અને સાંવેગિક સંઘર્ષનો છે. આથી આ અવસ્થામાં બાળકોને યોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરા પાડવા જોઈએ. તરુણ-તરુણીઓને માર્ગદર્શન આપતા પહેલાં તરુણ્ય અંગે તલસ્પર્શી જ્ઞાન મેળવીને વાલીઓ, શિક્ષકો અને સમાજના હિતચિંતકોએ તેમને યોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરા પાડવા જોઈએ.  ~ તરુણાવસ્થામાં પોતાનામાં થતા શારીરિક ફેરફ...
કુલ્સુમ કક્કલ રોલ નં:- 13 P-5 બાલ્યાવસ્થા અને વિકાસ પ્રવુત્તિ :- તમારી આસપાસમાં રહેતા તરુણોનુ તરુણાવસ્થાના લક્ષણોને આધારે અવલોકન કરી અહેવાલ તૈયાર કરો. માર્ગદર્શક શ્રી:-  પ્રો. અંકિતસર જોષી         "તારુણ્ય એ જીવનની વસંત છે, આ એક એવી અવસ્થા છે કે જયારે વ્યક્તિ નથી બાળક હોતી કે નથી પ્રોઢ"             તારુણ્યનો સમયગાળો કયારેક 10 કે કયારેક 11 વર્ષથી શરૂ થઈ જાય છે અને તે 18 વર્ષ કે તેથી આગળ સમય સુધી પણ લંબાય છે. આથી તરુણાવસ્થામાં પ્રવેશતા તરુણ-તરુણીઓ હજી તો કિશોરાવસ્થાના અસ્તારાવે પ્રવેશમાં હોય છે ત્યાં ઝડપથી તારુણ્યના લક્ષણો દેખાવા માંડે ત્યારે એકદમ મુંઝાઈ જાય છે.         મારા કુટુંબમાં મેં 2 સમાન ઉમરની તરુણીઓને જોયેલ છે. ઉપરાંત શાળામાં અભ્યાસ કરાવતી વખતે પણ 12-13 વર્ષની તરુણીઓના વર્તનનુ નિરીક્ષણ કરેલ છે. તેમનુ વજન-ઊચાઈ યોગ્ય છે. એક-બે તરુણીઓનુ વજન અન્યના પ્રમાણમાં વધારે છે. જેના કારણે એ પોતાને અલગ માને અથવા તો શરમ અનુભવે છે.       મારી ભત્રીજીઓ જેમનુ નામ છે: 1)તબ્બસુમ અને 2) તસ્નીમ છે. બનેની...
Image
કુલ્સુમ કક્કલ રોલ નં:- 13 EPC_2 શિક્ષણમાં નાટ્ય અને કલા એકમ 2: વિવિધ કલા રત્નો (જીવન ચરિત્ર અને સંબંધિત ક્ષેત્રમાં તેમની ભૂમિકા) વિશે વર્કશોપનુ આયોજન કરી અહેવાલ તૈયાર કરો. માર્ગદર્શક શ્રી:- પ્રો. અંકિતસર જોષી   વિષય:- ઉપેન્દ્ર ત્રિવેદી (નાટ્યકાર)           જૂથ -3 માં ભાગ લીધેલ તાલીમાર્થી બહેનો:- 1) રાધીકાબેન 2)હાર્દિકાબેન 3)સ્વાતિબેન 4)નિરાલીબેન 5)કુલ્સુમબેન                                 તા-29/1/2020ના રોજ અમે માહિતી એકત્ર કરીને ચાર્ટ તૈયાર કર્યા હતા.                         ત્યાર બાદ તા-6/2/2020ના રોજ ppt presention કરવામાં આવેલ.           જેમા ઉપેન્દ્ર ત્રિવેદીના જીવન-કવનની માહિતી રજૂ કરી હતી.     જન્મ-14 જુલાઈ 1936 કુકડીયા ગામમાં     પિતાનુ નામ:-જેઠાલાલ ત્રિવેદી     માતાનુ નામ:-કમળાબહેન     પત્નીનુ નામ:...